- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી: મચ્છુ -02 ડેમ 100% ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા 

મોરબી: મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની...

વાંકાનેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગ્રાહકોની જાગૃતિ અને સુરક્ષા માટે સરકાર વર્ષે ૨૦ કરોડનો ખર્ચ કરે છે- કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગ્રાહકની સુરક્ષા માટે ગુજરાત રાજ્યમાં ૫૩ ગ્રાહક સુરક્ષા મંડળ...

મોરબી આરટીઓ કચેરીમાં પૈસા ફેંકો લાયસન્સ મેળવો નો ખેલ!

ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓ નાં કારણે દેશના વડા પ્રધાન નું કરપ્શન પર લગામ લગાવવાનું સપનું ચકનાચૂર થઈ રહ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ મોરબી આરટીઓ...

માળીયા: ઓનેસ્ટ હોટેલ ખાતેથી ત્રણ વ્યક્તિના અપહરણ કરનાર છ ઇસમોને પોલીસે ઝડપી પાડયા

માળીયા (મી): માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના ઓનેસ્ટ હોટલ ખાતે બનેલ અપહરણના બનાવમાં અપહરણ થયેલ ત્રણ ઇસમોને કચ્છ જીલ્લાના ભચાઉ ખાતેથી આરોપીઓના કબ્જામાંથી છોડાવી અપહરણ...

મોરબીની વન અપ સોસાયટીમાં દશેરાના પર્વ નિમિત્તે કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો

મોરબી: ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ દશેરાના પાવન પ્રસંગ નિમિત્તે એસ.પી.રોડ ધ વન અપ નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની થીમ જેમાં રામાયણ, મહાભારત, વેદો, ગીતાજી,...

મોરબીના વિરાટનગર (રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

વિરાટનગરના બુટ ભવાની મંદિર ખાતે પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહ સંપન્ન મોરબી: અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એવા દશેરાના પર્વ...

મોરબીનાં ટંકારા અને વાંકાનેરમાં 23 વર્ષની વિકાસયાત્રાના રંગથી દિપી ઉઠી દિવાલો

સમગ્ર રાજ્યમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ગુજરાત અને સમગ્ર દેશે જોયેલી વિકાસ ગાથાને લોકો સુધી પહોંચાડવા સરકાર...

મોરબીના લીલાપર કેનાલ રોડ પરથી છ બીયર ટીન સાથે ચાર ઝડપાયા 

મોરબી: મોરબીના લીલાપર કેનાલ રોડ શ્યામ ગ્લાસવેર નજીક રોડ પર સ્વિફ્ટ કારમાંથી છ બીયર ટીન સાથે ચાર શખ્સોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી...

મોરબીમા ઉછીના રૂપિયા પરત લેવા જતા વૃદ્ધને એક શખ્સે ધોકા વડે મારમાર્યો 

મોરબી: મોરબીના મહેન્દ્રપરામા વૃદ્ધે એક શખ્સને ઉછીના રૂપિયા આપેલ હોય જે રૂપિયા પરત લેવા જતા આરોપીએ વૃદ્ધને ગાળો આપી લાકડાના ધોકાથી માર મારી જાનથી...

માળીયાના મોટા દહીસરા ગામે બનેલ હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોની ધરપકડ 

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી કાઢવા બાબતનુ મનદુઃખ રાખી ચાર શખ્સોએ બે વ્યક્તિને લાકડી વડે મારમારેલ જેમા એક વ્યક્તિનું...

તાજા સમાચાર

- Advertisement -spot_img