- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાં મચ્છુ જળ હોનારત નિમિતે મૌન રેલી યોજી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ તૂટી પડતા જળ હોનારત સર્જાઈ હતી જે હોનારતમાં અનેક નિર્દોષ નાગરિકોના અને પશુઓના મોત થયા હતા જે ગોઝારા...

મોરબીમાં છેતરપિંડીના બે ગુનામાં 17 વર્ષોથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત છેતરપીંડીના બે ગુનાઓમાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ગાંધીનગર વિસ્તારમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી...

મોરબી શહેરમાં ચાલતી શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા સંપન્ન 

સાધારણ સભામાં સમગ્ર વર્ષના લેખા જોખા રજૂ કરાયા: સભાસદના તેજસ્વી તરલાઓનું સન્માન કરાયું મોરબી શહેરમાં શિક્ષકો માટે, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી શિક્ષક શરાફી મંડળીની...

ટંકારાના ઉગમણા ઝાંપા પાસે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારાના ઉગમણા ઝાંપા નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને...

11 ઓગસ્ટ ગુજરાતના ઈતિહાસમાં કાળો દિવસ; મચ્છુ જળ હોનારતની આજે 45મી વર્ષી

મોરબી: આજે ૪૫ વર્ષ વીતી ગયા છે જળ હોનારતને જયારે મચ્છુ -૨ ડેમ તુટ્યો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી...

મોરબીમાં દુકાનેથી ઘરે જવા નીકળ્યા બાદ યુવક લાપતા

મોરબી: મોરબીના જેતપર ગામે રહેતો યુવક પોતાની મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડમાં આવેલ દુકાનેથી ઘરે જવાનું કહી નિકળેલ યુવક લાપત્તા થતાં મોરબી સિટી એ...

મોરબી: બેલા ગામે બીમારી સબબ યુવકનું મોત 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામે કોઈ બીમારી સબબ યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કાનુભાઇ બાબુભાઇ મુંડા ઉ.વ-૨૨ રહે.હાલ બેલા ગામ મોતીભાઇ રબારીના મકાનમાં...

મોરબી – વાવડી રોડ પર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 70 બોટલો સાથે બે ઝડપાયાં 

મોરબી: મોરબી શહેરમાં હાલની સ્થિતિમાં તમાંમ ધંધામાં મંદી જોવા મળી રહી ત્યારે મોરબી જિલ્લામાં જાણે દારૂ બંધી હટાવી લીધી હોય તેમ વિદેશી દારૂનો ધંધો...

મોરબીના ફાટસર નવુ ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના ફાટસર નવું ગામ બીપીએલ વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

રાહુલ ગાંધીએ મોરબી બ્રીજ દુર્ધટનાંનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો પણ મંજૂરી મળી નહીં?

મોરબીની દુર્ઘટના,ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા બોટ કાંડ,તક્ષશિલા કાંડની ચર્ચા સંસદમાં ટાળી દેવાઈ ? લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિયમો અને પ્રણાલિકા મુજબ લોકસભા અધ્યક્ષ પાસે...

તાજા સમાચાર

- Advertisement -spot_img