- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી મચ્છુ -02 ડેમનો એક દરવાજો – અડધો ફૂટ ખોલાયો : નીચાણવાળા ગામોને એલર્ટ કરાયો

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં નર્મદા પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના ૧૦૦% ડેમ ભરાય ગયેલ છે. ડેમનો ૧.દરવજો...૦.૫ ફુટ ખોલવમાં...

મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે એક્ટિવામાથી વિદેશી દારૂની પાંચ બોટલ ઝડપાઇ; આરોપી ફરાર

મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 94 પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી સાથે એક ઝડપાયો 

મોરબી શહેરમાં આવેલ નાની બજારમાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધી ચાઇનીઝ ફિરકી નંગ -૯૪ કિં રૂ‌. ૩૭,૦૦૦ નાં મુદામાલ સાથે...

મોરબી નીવાસી કંચનબેન ચુનિભાઈ કુંડારીયાનુ દુઃખદ અવસાન; ગુરુવારે બેસણું 

મૂળ મોરબી તાલુકાના નીચી માંડલ ગામના વતની અને હાલ મોરબી રહેતા ચુનીભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયાના ધર્મ પત્ની કંચનબેન ચુનિભાઈ કુંડારીયા‌(ઉ.વ.૬૪) તારીખ ૩૦-૧૧-૨૦૨૫ ને રવિવારના રોજ...

રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગુરુવારે કચ્છના પ્રવાસે

ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ માટે કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગાંધીધામ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે : ભુજ જિલ્લા અધિકારીઓ સાથે પણ વિકાસ...

મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ 11 અગીયારસની ઉજવણી કરાઈ

 ગીતાનો સંદેશ સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે મોરબીના પ્રસિદ્ધ રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ગીતા જયંતી અને અગીયારસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાગડાવાસ...

મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે યોજાનાર સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરની તારીખમાં ફેરફાર

મોરબીના સંસ્કાર ઇમેજિંગ ખાતે તા.07-12-2025 થી યોજનારી SSY શિબિર હવે તા.14-12-2025 થી યોજાશે. મોરબીના સંસ્કાર ઇમેજિંગ જીઆઇડીસી ખાતે જીવનને પૂર્ણ કળાએ ખિલવવા. અતિ સરળ તથા...

મોરબીમાં જુની અદાવતનો ખાર રાખી યુવક સહિત બે વ્યકિત પર પાંચ શખ્સોનો ધારીયા વડે હુમલો

મોરબી શહેરમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોમનાથ મહાદેવના મંદિર પાસે પાંચ જેટલા શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી યુવક તથા તેના સાથીને ધારીયા વડે મારમારી...

મોરબીના જીકીયારી ગામે ખેતર જવા માટેના ગાડા માર્ગમાં ચાલવા ન દેતા બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબીના જીકીયારી ગામની સીમમાં વૃદ્ધની જમીન આવેલ હોય જે ખેતરમાં જવા માટેનો ગાડા માર્ગ આરોપીની જમીનમાંથી પસાર થતો હોવા છતાં આરોપીઓ ચાલવા દેતા ન...

અધિક સેશન્સ જજ પંડ્યા સાહેબનો ચુકાદો સોશીયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ ર નં ૧૫૮૮/૨૦૨૫ થી IPC ૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪,૧૨૦ અને કલમ ૩૪ થી નામદાર કોર્ટના આદેશથી ગુનો દાખલ થયો હતો જેમાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img