આવતીકાલે રામલીલા અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ - નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-'સેવા એજ સંપત્તિ' 'ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક...
મોરબીનાં વાઘપરા વિસ્તારની મહિલાઓએ અને બાળકોએ પોતાની આખી શેરીમાં રંગોથી રંગોળી કરી અને ભગવાન રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરી
રામજન્મભૂમિ અયોધ્યા ખાતે આવતીકાલે તા.22ના રોજ...
આવતીકાલે તમામ આંગડીયા પેઢી બંધ રાખવાનો એસોસિએશનનો નિર્ણય
આવતીકાલે તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પુનઃ નિર્માણ થઈ રહેલ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ...
વાંકાનેર: વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીક રોડ પર આવેલ એક દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમોને વાકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી...
મર્હુમની જીયારત આવતીકાલ સોમવારે ખેરવા ગામ ખાતે યોજાશે
વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ. 90)નું શનિવાર બપોરના સમયે ઈન્તેકાલ/અવસાન થયું છે, જેમની...
મોરબીનો ચાડમિયા પરિવાર આગામી 22મીએ દીકરીના લગ્નપ્રસંગની શુભ શરૂઆત પ્રભુ શ્રી રામની મહાઆરતી સાથે કરી ને પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરશે
આવતી કાલ...
અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પધરામણીની ઉજવણી મોરબી શહેરમાં ચરમસીમાએ છે જેમાં મોરબી શહેરની સોસાયટી-સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન અને શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું...
પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્પર્ધા યોજાઈ
મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ...