- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે અજય લોરિયા દ્વારા આવતીકાલે 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી કરવામાં આવશે

આવતીકાલે રામલીલા અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ - નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-'સેવા એજ સંપત્તિ' 'ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક...

રામ આયેંગે તો અંગના સજાઉંગી: વાઘપરા વિસ્તારમાં રામ ભક્તોએ બનાવી રંગોળી

મોરબીનાં વાઘપરા વિસ્તારની મહિલાઓએ અને બાળકોએ પોતાની આખી શેરીમાં રંગોથી રંગોળી કરી અને ભગવાન રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરી રામજન્મભૂમિ અયોધ્યા ખાતે આવતીકાલે તા.22ના રોજ...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કાલે મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રહેશે

આવતીકાલે તમામ આંગડીયા પેઢી બંધ રાખવાનો એસોસિએશનનો નિર્ણય આવતીકાલે તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પુનઃ નિર્માણ થઈ રહેલ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ...

મોરબીમાં વૃદ્ધને એક શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

મોરબી: મોરબીમાં એક શખ્સે વૃદ્ધ પાસે આની કહ્યું કે આપડી વડીલો પાર્જીત જમીનના ભાગની સમસ્યાનુ ક્યારે નિરાકરણ આવશે તેમ કહી વૃદ્ધ સાથે બોલાચાલી કરી...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં વાઘપર શેરી -૧૭ના નાકા પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

વાંકાનેરના લાકડધાર ગામે જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં

વાંકાનેર: વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીક રોડ પર આવેલ એક દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમોને વાકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

દુઃખદ અવસાન : ચક્રવાત ન્યુઝના તંત્રી યાકુબભાઈ બાદીના પિતા રહેમાનભાઈ બાદીનું ઇન્તેકાલ, આવતીકાલે જીયારત

મર્હુમની જીયારત આવતીકાલ સોમવારે ખેરવા ગામ ખાતે યોજાશે વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ. 90)નું શનિવાર બપોરના સમયે ઈન્તેકાલ/અવસાન થયું છે, જેમની...

અનોખી પહેલ: લગ્ન પ્રસંગની શુભ શરૂઆત પ્રભુ શ્રીરામની મહાઆરતીથી કરાશે

મોરબીનો ચાડમિયા પરિવાર આગામી 22મીએ દીકરીના લગ્નપ્રસંગની શુભ શરૂઆત પ્રભુ શ્રી રામની મહાઆરતી સાથે કરી ને પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરશે આવતી કાલ...

‘કેસરિયો’ રંગ તને લાગ્યો ઓલા…મોરબી : રામ લલ્લાની પધરામણીની ઉજવણી ચરમસીમાએ !

અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પધરામણીની ઉજવણી મોરબી શહેરમાં ચરમસીમાએ છે જેમાં મોરબી શહેરની સોસાયટી-સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન અને શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું...

મોરબીના નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા પક્ષીઓને બચાવવાની અનોખી પહેલ

પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્પર્ધા યોજાઈ મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ...

તાજા સમાચાર

- Advertisement -spot_img