- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાં ‘રાષ્ટ્રિય પોષણ માહ -૨૦૨૫’ અંતર્ગત ફુડ ફોર્ટીફીકેશન અંગે જાગૃતિ ફેલાવવા જિલ્લા પંચાયત ખાતે સેમિનાર યોજાયો

મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રિય પોષણ માહ -૨૦૨૫’ અંતર્ગત જિલ્લા પુરવઠા અઘિકારીની કચેરી, પીએમ પોષણ યોજના દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ,...

પોસ્ટ કાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો છે. હંસાબેન પારેઘી લખે છે કે, વડાપ્રધાન દ્વારા...

મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટ નીવાસી ભરતભાઈ દલપતભાઈ નિમાવતનુ દુઃખદ અવસાન

મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટ નિવાસી ભરતભાઈ દલપતરામ નિમાવત (મૂ્.મોરબી) તેઓ નિલેશભાઈ નિમાવત તથા જીજ્ઞાબેન નિમાવતના પિતાશ્રી, મીહીરભાઈના દાદા કનૈયાલાલભાઈ, કિશોરભાઈ, વિજયભાઈના મોટાભાઈ...

મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને જિલ્લા કોર્ટની મુલાકાત લીધી

મોરબીની જાણીતી નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ મોરબીમાં એ - ડિવિઝન પોલીસ સ્ટેશન અને જિલ્લા ન્યાયાલય (કોર્ટ)ની મુલાકાત લીધી. આ બન્ને મુલાકાતનો ઉદ્દેશ હતો વિદ્યાર્થીઓને...

હળવદના સુખપર ગામની સીમમાં વાડીમાંથી વિદેશી દારૂની 99 બોટલ સાથે બે ઝડપાયાં

હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આરોપી ભાવસંગભાઈ ગોહિલની વાડીએથી વિદેશી દારૂની 99 બોટલ તથા એક એકટીવા મળી કુલ કિં રૂ. 43900...

મોરબીના કાંતીનગરમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ કાંતીનગર ચામુંડા સ્ટોર પાસે યુવકના રહેણાંક મકાન નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી...

નવરાત્રીના પાવન પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા 143થી વધું કન્યાઓનું પુજન કરાયું

મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – મોરબી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે સામાજિક સમરસતા ગતિવિધિ અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ...

ક્રાંતિકારી ભગતસિંહના જન્મદિન નિમિત્તે જામદુધઇમા લાઇફ લાઈન વિદ્યાલય ખાતે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઇ 

આજે મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલય - જામદુધઇમા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાંતિકારીઓના નામની...

મોરબી નીવાસી વાલજીભાઈ ડુંગરશીભાઈ ડાભીનુ દુઃખદ અવસાન

મોરબી: એડવોકેટ અમિતભાઈ તથા પ્રતિકભાઇના પિતાશ્રી વાલજીભાઈ ડુંગરશીભાઇ ડાભીનુ તા. 28/ 09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે...

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ (નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો

ત્રણ દિવસ સુધી રાધે પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓએ માણ્યો “ટ્રેડિશનલ ગરબા, મસ્તી અને સંગમ અને ઇનામોનો વરસાદ” મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા આયોજિત...

તાજા સમાચાર

- Advertisement -spot_img