મોરબીમાં ઠેર ઠેર બોળચોથ નિમિતે ગાય-વાછરડાનું પુજન કરાયું
બોળચોથ વ્રત અંતર્ગત મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી સહિત સહેરના વિવિધ વિસ્તારો અને
વધુ જુઓ
મોરબી જિલ્લામાં ITI ખાતે પ્રવેશ વર્ષ–2024 માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ
ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન ફોર્મ ૧૩ જૂન સુધી ભરી શકશે
ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ - ૨૦૨૪ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન...
મોરબી જલારામ મંદિર દ્વારા 15 બિનવારસી મૃતદેહો સહિત કુલ 248 દીવંગતોના અસ્થિ વિસર્જન કરાયા
મોરબી: મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યું.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ...
વાંકાનેરના કાનપર ગામે રમતા રમતા બોલ વાગતાં દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે દોઢ વર્ષના માસૂમ બાળકને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે રહેતા હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરા/ચારણ ના દોઢ વર્ષના બાળક પ્રભાતને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં પડી જતાં બાળક બેભાન થઇ જતાં તાત્કાલિક સારવાર...