ટંકારા પડધરી વિસ્તારમાં દેશી હોઈ કે વિદેશી દારૂનો ધીકતો ધંધો: અંકુશ લગવવમાં પોલીસ અને ધારાસભ્ય નિષ્ફળ
સૌ પ્રથમ પોલીસની વાત કરીએ તો ટંકારા પોલીસ ની કેવી કામગીરી છે એ ખૂબ ચર્ચામાં છે હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાં પૈસા ખાઉ અને ધારાસભ્યના નજીકના ટંકારા પોલીસ સ્ટેશનના પ્રથમ પીઆઈ વાઈ કે ગોહિલ ને અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
વાત કરીએ હવે ધારાસભ્યની તો ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયાના ગામ લીલાપર- નવાગામ, હડમતીયા, બંગાવડી, ઓટાડા,ખાખરા જેવા ગામડાઓમાં દેસી દારૂ ની ભઠ્ઠીઓ દિવસ રાત ધમઘામે છે,ગામડા વિસ્તારો માં ખેત મજૂર અને કારખાના મજૂર સાંજે દેસી પોટલી પી રોડ પર ખૂલે આમ જુમ બરાબર જૂમ ની લટાર મારે છે,હમણાં થોડા દિવસો પહેલા ધારાસભ્યના ગામ લીલાપર માં દારૂની પોટલી પીને રખડતા પોટલી વીરો નો વિડિયો વાયરલ થયો હતો જેને ગુજરાત ભરમાં દારૂબંધી ના લીરેલીરા ઉડાવ્યા હતા ટંકારા વિસ્તારનો પણ મહિલા દારૂ વેચતી હોઈ અને ખુલ્લે આમ વેચતી હોઈ તેવો વિડીઓ પણ સામે આવ્યો હતો અને આવા અનેક વિડીઓ ટંકારા વિસ્તારના સામે આવી રહ્યા છે
ગામડાઓમાં ધારાસભ્ય મત લઈ ને ચૂંટાયા પછી ઘણા ગામોમાં દર્શન કરવા દુર્લભ છે તેવું ગામ લોકો કહી રહ્યા છે અમુક દારૂની ભઠ્ઠી વારાઓ ને ખુબ રાજકીય સંરક્ષણ મળેલું છે તથા પેપરમિલ ના પ્લાસ્ટિક બાળવા ની જેમ પોલીસ માં પણ ક્યાંક હપ્તા બાંધી ને ઉઘરાણું તો નથી કરવામાં આવતું એ પણ મોટો પ્રશ્ન છે
હાલ ટંકારા પડધરી વિસ્તાર માં ચર્ચાઈ રહિયું છે કે નિષ્ફળ અને પૈસા કમાવ પોલીસ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ એ નૈતિકતા નેવે મૂકી દીધી છે અને આવને આવ ચાલ્યું તો એ દિવસો દૂર નહિ કે આ વિસ્તાર મા લઠ્ઠાકાંડ થવાનું દૂર નહિ અને ટંકારા પડધરી કે જે દયાનંદ સરસ્વતી ની જન્મ ભૂમિ છે તે લઠ્ઠાકાંડ ની લાશો થી બદનામ થશે.
પોલીસ અને ધારાસભ્ય એ આ બાબતે ગંભીરતા દાખવી જોઈએ નહિ તો પછી ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવું થશે.
ટંકારા પંથકમા રહેતા સજા પામેલ આરોપીને પકડી મધ્યસ્થ જેલ-રાજકોટ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સજા પામેલ તેમજ પકડવા વોરંટ વાળા ઇસમોને તાત્કાલીક પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન રાજકોટની કોર્ટ દ્રારા ફોજદારી કેશ નં-૩૬૪૫/૨૦૧૯ ના કામે આરોપી મહેશભાઇ...
મુળ સગાળીયા ગામના વતની હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા ના સ્મરણાર્થે, તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા આયોજીત અને તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડૉકટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગ થી તારીખ ૨૨...
મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ વાઇડ એન્ગલ સેનેટરી કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા સગીરનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અરવિદભાઇ સંતોષભાઇ સિસોદીયા (ઉ.વ.૧૪) રહે.રંગપર ગામની સીમ, વાઇડએન્ગલ સેનેટરી વેર વાળાને વાઇડએન્ગલ સેનેટરી વેરમા શોક લાગતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરનાતબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ...