13 ડીસેમ્બરે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત‌ મગજ અને કરોડરજ્જુના ડોક્ટરની સમર્પણ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ મોરબી ખાતે રાહત દરે ઓપીડી યોજાશે 

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત મગજ અને કરોડરજ્જુ લગતા રોગોનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત ડૉ. પાર્થ લાલચેતા MS, Mch (Neurosurgery) ની તારીખ 13 ડીસેમ્બર શનિવારના રોજ બપોરના 11:00 થી 01:00 વાગ્યા સુધી સ્થળ: સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ, પ્રભુકૃપા, મહેન્દ્રનગર રોડ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે, અનંતનગર,મોરબી ખાતે રાહતદરે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય.

જેમાં મગજના રોગની ઉપલબ્ધ સારવાર

(૧) મગજમાં પાણીનો ભરાવો કે મણકામાં ફ્રેક્ચર કે ચેપ (૨) બ્રેઈન સ્ટ્રોક (લકવો) (૩) માથાનો દુ:ખાવો (માઈગ્રેન) (૪) બ્રેઈન હેમરેજ (૫) યાદશક્તિ નબળી થવી કે ચક્કર આવવા (૬) હાથ પગમાં ઝણઝણાટી થવી વગેરે જેવા રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.

વધુ માહિતી અને એપોઈન્મેન્ટ માટે સંપર્ક કરો મોં:- 8160516145 /9512903884

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img