મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા વિરજીભાઇ તેમજ તેમના અન્ય બે ભાઈઓ ના નામે આશરે ૧૫૫૦ ચોરસ મીટરની જમીન હોય. ત્યારે આશરે દોઢ વર્ષ પહેલાં ફરિયાદી વિરજીભાઇનો ભત્રીજો વિશાલ વાડીમાં હોજ ગાળવા જતા વલમજીભાઈ ના દીકરા દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા, થોડા સમય બાદ ખેતી કરતા પણ રોકી દેવામાં આવ્યા હતા. બાદ ફરિયાદી દ્વારા આ બાબતે આર.ટી.આઇ. કરવામાં આવી હતી. ત્યારે આર.ટી.આઇ ના જવાબમાં જમીનનું સમતિપત્ર આપવામાં આવ્યું હતું. જે ફરિયાદી અનુસાર બનાવતી હોય તેમજ તેમાં જે હસ્તાક્ષર કરવામાં આવ્યા હોય તે પણ તેમના ના હોય ત્યારે આ બાબતે મોરબી કલેકટર પાસે રજૂઆત કરવામાં આવી છે.
બાદ આરોપીઓ દ્વારા ખોટા સમતિપત્રનો ઉપયોગ કરી બિનખેતી જમીન માંથી ફરિયાદીની જમીનમાં ખોટો રસ્તો બતાવી , જમીનને ગેરકાયદેસર દબાણ રસ્તા તરીકે ઉપયોગ કરતા હોય. ત્યારે વલમજીભાઈ કાલરીયા તેમજ પરેશભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદીના નામની જમીન પર કબ્જો કરવા બાબતે ગુન્હો નોંધાયો છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...