ફરી એક વખત “જય અંબે સેવા ગ્રુપ” દ્વારા રસોડું શરુ કરાયું

વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્તો માટે શરૂ કરાયું રસોડું

જય અંબે સેવા ગ્રુપ દરેક આપદાની સ્થિતિમાં માનવસેવા માટે તૈયાર હોય છે અગાઉ પણ મોરબી પર જયારે આફત આવી ત્યારે સંસ્થાએ વિવિધ સેવાકીય કામગીરી કરી છે

તો હાલ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને સ્થળાંતર કરેલ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે તાત્કાલિક ધોરણે રસોડું શરુ કરી દેવામાં આવ્યું છે અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે મોરબીના શનાળા ગામ પાસે આવેલ નાઈટ લાઈફ કાફે સામે ઉત્તમ કેટરર્સ ગોડાઉન ખાતે રસોડું શરુ કરાયું છે

જય અંબે સેવા ગ્રુપ
જીજ્ઞેશભાઈ કૈલા
સંપર્ક નં – 98983 22200 , 99256 68931 , 89800 50850

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img