આજ રોજ તારીખ ચરાડવા શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર રંગેચંગે ઉજવણી કરવામાં આવી.
શાળામાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ અંતર્ગત વિવિધ આપની સંસ્કૃતિ સોંભે તેવા પરંપરાગત વેશભૂષામાં ડ્રેસ પેહેરીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરી.આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિવિધ ડ્રેસ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ નંબર આપીને બાળકોને ઉત્સાહ વધારિયો હતો.બાળકોમાં કૃષ્ણ મહિમા વિશે જાણે…કૃષ્ણ જેવા સંસ્કારોનો આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખ્યું હતું.જેમાં શાળાના બધા બાળકોએ ઉમંગભેર ભાગ લઈને કાર્યક્રમને વધુ આનંદિત બનાવ્યો.
આ કાર્યક્રમ ને શાળાના આચાર્ય દ્વારા અભિનંદન આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સ્ટાફ ગણ દ્વારા સુંદર આયોજન કર્યું હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...