સિરામિક ઉદ્યોગ ના ઉજળા ચંદ્ર પર છેલ્લા ઘણા સમય થી ગ્રહણ લાગ્યું હોય ત્યારે ઘણા સમયથી ઉદ્યોગ પર એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ચાલી સહેલ એન્ટીડમ્પીંગ ડ્યુટીના મુદ્દે સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે દિલ્હી ઉધોગભવન ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના ના મંત્રી પિયુષ ગોહેલને રજૂઆત કરી હતી.
દિલ્હી ઉધોગભવન ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના ના મંત્રી પિયુષ ગોહેલને મીડટર્મ રિવ્યૂ અને ન્યું શિપર કંપનીઓ માટે સાઉદી અરેબિયા દ્વારા ઝડપથી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમજ સિરામિક એસોસિયેશનને EPC ( એકપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) ફાળવવામાં આવે જેના થી ઉદ્યોગકારોને એકાપોર્ટની થોડી સહેલી અને વેગવંતી બને.
આવી રજૂઆત સાથે મોરબી સિરામિક ઉદ્યોગના આગ્રનીઓ દિલ્હી ખાતે હાજર રહ્યા હતા જેમાં સિરામિક એસો.ના સેનેટરી ડિવિઝનના પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ કમિટી મેમ્બર ગૌતમભાઈ તેમજ પરેશભાઈ હાજર રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...