Saturday, July 27, 2024

રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન, ગુરૂવારે બેસણું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા (ઉં.વ. ૬૫) તે નિલેશ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના ભાઈનું તા. ૨૩/૦૧/૨૦૨૪ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા. ૨૫/૦૧/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ઉમા હોલ, શિવ મંદિર સામે, રવાપર, મોરબી ખાતે રાખેલ છે. (સંપર્ક : નિલેશભાઈ – 9979018978)

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર