મોરબી નગરપાલિકા દ્વારા નૂતન આયોજન – ઉમિયા સર્કલ પર કાયમી લહેરાશે ૧૦૮ ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ
હર ઘર તિરંગા દેશના દરેક નાગરિકમાં દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાનો સંચાર કરવાનું અભિયાન
વધુ જુઓ
પાક પર જંતુનાશકોની અસર નિવારવા ખેડૂતોએ લેવાના પગલા અંગે ખેતીવાડી કચેરી દ્વારા માહિતી અપાઈ
પાક પર જંતુનાશકોની અસર નિવારવા ખેડૂતોએ લેવાના પગલા અંગે મોરબી જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જે અન્વયે ખેડૂતોએ એવા જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય અથવા ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતીકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે તેના...
મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર અવાવરૂ જગ્યા પરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર પ્લેટીનયમ પાર્ટી પ્લોટ વાળા રસ્તેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ મૃતદેહ ભિક્ષુકનો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ ઘટના અંગે...
વાંકાનેરના વડસર વિસ્તારમાં છેલ્લા પસંદ દિવસમાં પાંચ વખત કોપર વાયરની ચોરી, પોલીસ તપાસ કરતી રહી અને તસ્કરો ચોરી
વડસર આસપાસ આવેલ ત્રણ સ્ટોન ક્રશરમાં રાત્રીના સમયે પાંચ વખતમાં ચાર લાખ કરતાં વધારેના કોપર વાયરની ચોરી, ફરિયાદ નોંધ્યા સિવાય પોલીસ હજુ તપાસ કરી રહી છે...!
વાંકાનેર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી પોલીસ તંત્રને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા પંદર દિવસમાં વડસર વિસ્તારમાં આવેલ...