રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મંચ પરથી નીચે ઉતરી દિવ્યાંગ શિક્ષિકાનું સન્માન કર્યું.
પ્રવેશપાત્ર દીકરીને એક પિતાની જેમ તેડીને,આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો.
મોરબી રાજ્યના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ,રોજગાર,શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રાલયના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઈન્દીરાનગર, મહેન્દ્રનગર અને ઘુંટું ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધાર્યા હતા ત્યારે ઈન્દીરાનગર ખાતે બાળાઓને પિતાની જેમ આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો અને પ્રવેશ મેળવનાર બાળકો વચ્ચે બેસી ગયા હતા,એવી જ રીતે મહેન્દ્રનગર ખાતેના પ્રવેશોત્સવ દરમ્યાન બ્રિજેશભાઈને ધ્યાનમાં આવ્યું કે અહીં એક દિવ્યાંગ શિક્ષિકા ચેતનાબેન અમૃતિયા ફરજ બજાવે છે જેમને ડાયાબિટીસના કારણે બંને પગ કપાવવા પડ્યા છે. પેન્ક્રીયાઝનું પણ ઓપરેશન કરાવેલ છે. છતાં આ બહેન નિયમિત શાળાએ આવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે,આ શિક્ષિકા બહેન દિવ્યાંગતા ના કારણે મંચ પર ચડી શકે તેમ ન હોય મોટિવેશન પૂરું પાડવા માટે બ્રિજેશભાઈ મેરજા સન્માન કરવા માટે મંચ છોડી અને મંચની નીચે ઉતરી શિક્ષિકા બહેનનું સન્માન કરી સાલીનતા,સરળતા અને સહ હ્ર્દયતાના દર્શન કરાવ્યા હતા અને થોડીક ક્ષણો વાતાવરણ ભાવુક બની ગયું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...