મોરબી જિલ્લામાં ચક્રવાત ન્યુઝ પરિવાર દ્વારા લોકોનાં પ્રશ્નોને વાચા આપીને વહીવટી તંત્ર અને લોકપ્રશ્ન વચ્ચે સેતુબંધ બનીને લોકપશ્ન નેં વાચા આપી રહ્યા છે મીડિયા નો ધર્મ છે લોકો નાં પ્રશ્ન નેં વાચા આપવી અને સત્ય હકીકત નો ઉજાગર કરવું! જે માં ચક્રવાત ન્યુઝ પરિવાર પુરી રીતે પાર ઉતર્યા છે જેથી ટુંકાગાળામાં જ ચક્રવાત ન્યુઝ પરિવારને અભુતપૂર્વ સફળતા મળી છે લોકો નાં સહકાર અને સહયોગ થી ખુબજ આગળ વધી રહ્યું છે.
સત્યની વાતની ઉજાગર કરવામાં પાછળ રહ્યું નથી અને ટૂંકા ગાળામાં જ તેમને ખૂબ જ સફળતા મળી છે અને આ સફળતા તેમના હિતેચ્છુ, મીડિયાના ફોલોવર, સાધુ સંતો નાં આશીર્વાદ ને આભારી હોય દરેકને નો આભાર માનવા માટે અભિનંદન આપવા માટે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ધાર્મિક સામાજિક અને રાજકીય નેતાઓ અને શુભચિંતકો હાજર રહ્યા હતા.
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...