મોરબી: મોરબીનાં શોભેશ્વર રોડ પર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવકે પોતાની ઘરે ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ચિરાગભાઈ હીરાભાઈ ફાંગલીયા ઉંમર વર્ષ-૨૦ રહે-શોભેશ્વર રોડ લક્ષ્મીનગર સોસાયટી મેન બજાર મોરબી વાળાઓ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ટૂંપો ખાઈ લેતા સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લઈ જતા ફરજ પરના તબીબે એ સારવારમાં લાવતા તપાસ કરતાં મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)