મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપરમા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા (ઉ .વ.૫૧) રહે. સામાકાઠે ત્રાજપર તા.જી-મોરબી વાળા પોતાના ઘરે ફળીયામા ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)