મોરબીમાં શનીવારે ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાશે: મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાશે
વધુ જુઓ
મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ ; ખેડુતની પાઈપ લાઈન તોડી નાખતા જુવારના પાકને થયુ નુકસાન
મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કોઈ ના પણ કહ્યામાં ન હોય અને કાનુને ખીચામા રાખી ફરતા હોય તેવું લાગી રહ્યું છે. ગોર ખીજડીયા ગામે મચ્છુ -૩ ડેમમાં નાખેલ ખેડુતની પાણીની પાઈપલાઈન તોડી નાખતા જુવારના પાકને નુકસાન થયાની ભોગ બનનાર ખેડૂતે ખનીજ માફીયાઓ વિરુદ્ધ...
માળીયામાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો
માળિયા (મી): માળીયા મીં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા ૫ માસથી અપહરણ ના ગુનામાં નાસતો ફરતા આરોપીને મધ્યપ્રદેશ ખાતેના સાગર જીલ્લા ખાતેથી મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમે ઝડપી પાડયો છે.
સર્કલ પોલીસ ઇન્સ્પેકટર મોરબી તથા સ્ટાફના નાસતા ફરતા ઈસમોને ઝડપી પાડવાની કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ટેકનીકલ શોર્સથી માહિતી મળેલ...
હળવદમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
હળવદ: હળવદ સરા રોડ પર જુના દલિતવાસમા રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મળતી માહિતી મુજબ હળવદ સરા રોડ પર જુના દલિતવાસમા રહેતા ગીરીશભાઈ દુધાભાઈ પરમાર (ઉ.વ.૩૬) એ ગત તા. ૧૬-૦૫-૨૦૨૪ ના રોજ કોઈ પણ વખતે ગળેફાંસો ખાઈ જતાં ગીરીશભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ...