મોરબીના ભરતનગરમાં સુરાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન 

મોરબીના ભરતનગર ખાતે બજરંગ સોસાયટીમાં સુરાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સુરાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષ જ્ઞાનગંગાનો પ્રારંભ તા. ૨૧ ડીસેમ્બર શનીવાર થી થશે. અને આગામી તા. ૨૭ ડિસેમ્બરને શુક્રવાર ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. જેમાં મોરબીના ભરતનગર ખાતે બજરંગ સોસાયટીમાં દરરોજ બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦ વાગ્યાં દરમ્યાન વક્તા વિજયભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે.

આ ધાર્મિક આયોજનમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા આયોજક મનસુખભાઇ પોપટભાઈ સુરાણી તથા નિકુંજભાઈ મનસુખભાઇ સુરાણી તથા સમગ્ર સુરાણી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કથાના યજમાન બનવા તેમજ કથાના દાંન અર્થે સંપર્ક કરો 94274 55273.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img