મોરબી જિલ્લો ખનિજ થી ભરપુર હોય ત્યારે ખનિજ માફીયાઓ માટે જાણે સ્વર્ગ હોય તેમ યેનકેન પ્રકારે માતેલા સાંઢ ની માફક ખનિજ નું પરિવહન કરી દોડી રહ્યા છે
ત્યારે મોરબીના ભરતનગર ગામ પાસે ખેડૂત ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહ્યા હતા તે દરમ્યાન માતેલા સાંઢ ડમ્પર હાઇવે ઉપર દોડી રહ્યું હતું તે દરમિયાન ખેડૂત ના ટ્રેકટર ને પાછળ ના ભાગે થી ટક્કર મારતા ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જેમાં ટ્રેકટરમાં બેઠેલા ખેડૂતના પરિવારના ચાર થી પાંચ લોકો ને સામાન્ય ઇજા પોહચી હતી અહી સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નંબર પ્લેટ વગરની ટ્રક ખનિજ ભરેલો હાઇવે ઉપરદોડી રહ્યો હતો ત્યારે પોલીસ કે આરટીઓ ના ધ્યાને નઈ આવ્યો હોય? શું રોયલ્ટી ભરીને આ ડંફર ખનિજ નું પરિવહન કરતો હતો? શું ડંફર માં ઓવર લોડ ખનિજ ભરેલું હતું? હવે જોવાનું રહ્યું કે તંત્ર શું કાર્યવાહી કરશે? આ ખનિજ ભરેલા વાહન વિરૂદ્ધ
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...