Saturday, June 6, 2026

મોરબીનાં ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે

આગામી ૨૫ જાન્યુઆરીને ગુરુવારે પોષી પૂનમે માં અંબાના પ્રાગટય દિવસની ખરેડા ગામે ધામધૂમથી ઉજવણી કરાશે.

મોરબી તાલુકાના ખરેડા મુકામે આગામી પુનમ તા. ૨૫-૦૧-૨૦૨૪ ગુરુવાર માતાજીનો પ્રાગટય દિન છે. આ પુનમ નું વિશેષ મહત્વ હોવાથી પુનમનાં દિવસે ખરેડા ગામના મંદિરે માતાજીનુ પૂજન અર્ચન, રાસ-ગરબા, ધ્વજા રોહન, આરતી કેક કાપીને પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવશે તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img