આગામી ૨૫ જાન્યુઆરીને ગુરુવારે પોષી પૂનમે માં અંબાના પ્રાગટય દિવસની ખરેડા ગામે ધામધૂમથી ઉજવણી કરાશે.
મોરબી તાલુકાના ખરેડા મુકામે આગામી પુનમ તા. ૨૫-૦૧-૨૦૨૪ ગુરુવાર માતાજીનો પ્રાગટય દિન છે. આ પુનમ નું વિશેષ મહત્વ હોવાથી પુનમનાં દિવસે ખરેડા ગામના મંદિરે માતાજીનુ પૂજન અર્ચન, રાસ-ગરબા, ધ્વજા રોહન, આરતી કેક કાપીને પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવશે તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)