મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સાવ નિષ્ફળ ગયેલ છે
મોરબી શહેરના હાર્દ સમાન નહેરુ ગેટ પાસે રોજ સવાર સાંજ હજારો લોકો આવન જવન કરે છે તેમાં પાલિકા ના અઘિકારી પદાધિકારી ઓ પણ ત્યાં થી નીકળે છે પણ આ લોકો ને છેલા ત્રણ દિવસ થી જય હિન્દ ટોકીજ પાસે મેઇન રોડ નહેરુ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાય છે અને ગટર નો ગંદો કચરો પણ ઉપાડિયા વગર નો રોડ રસ્તા ઉપર પડિયો છે તે દેખતો નથી ?
આં નિષ્ફળ અને પ્રજા વિરોઘી ભાજપ શાસિત નગરપાલિકા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને મોરબી ના હાર્દ સમા નહેરુ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી દેખાતા નથી કે જાણી જોય ને કામ કરતા નથી એ પ્રજા એ સમજવા માગે છે ? આ ઉભરાતી ગટરના ગંદા પાણી અને કચરા ની દુર્ગંધ થી લોકો પરેશાન થઈ ગયા છે અને રોગચાળો નો ફેલાવો થાય તે પહેલાં આં ગંદકી દૂર કરવા લોકો ની લાગણી અને માંગણી છે.
ભાજપ શાસિત નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સાવ નિષ્ફળ ગયેલ છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...