Friday, May 17, 2024

મોરબીના વૈભવનગરમા બીમારી વૃદ્ધનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા બીમારીથી વૃદ્ધનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા રહેતા રાજેશભાઈ મગનલાલ ધાંગધરીયા ઉ.વ.૭૦વાળા પોતાને ઘરે બીમાર હોઈ અને તાવ આવતો હોવાથી સારવાર અર્થે પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી મોરબી સીવીલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર