મેઘપર ઝાલા પ્રા શાળા માં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા કાર્યક્રમ યોજાયો જેમાં દિપેનભાઈ ભટ્ટ દ્રારા બાળકો ને વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગ કરાવી બાળકો ને વિજ્ઞાન સરળતા થી સમજાય તેવી જાણકારી પુરી પાડવામાં આવી હતી
તેમજ પ્લાસ્ટીકને રીયૂઝ કરવાની, હવાનું દબાણ અને હવા જગ્યા રોકે છે, ફન વિથ સાયન્સ, ઇકોબ્રિજ, રોકેટ બનાવી રોકેટ ઉડાડવાની લાઈવ પ્રવૃત્તિ દ્રારા સમજ,ગણિતની પ્રવૃત્તિ દ્રારા જાણકારી આપેલ.આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા બાળકો નો ફ્રી સેમીનાર કરી બાળકો ને વિજ્ઞાન થી રસપ્રદ બનાવેલ.
મેઘપર ઝાલા શાળા પરિવાર દ્વારા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રનો આભાર વ્યકત કર્યો હતો
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...