મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા ની અણઆવડત થી પ્રજા પરેશાન છે અવાર નવાર પ્રજા ટોળા સ્વરૂપે પાલિકા માં પ્રાથમિક સુવિઘા મળે તે માટે રજૂઆત કરે છે પણ આતો ખાલી પાલિકા એ. ટી એમ મશીન હોય તેમ અઘિકારી પદાધિકારી એ ટી એમ મશીન નો ઉપયોગ કરવા આવે છે તેવી લોકમુખે ચર્ચા ચાલે છે.
આજ મોરબી ના પોસ વિસ્તાર કહેવાય રવાપર રોડ પર આવેલ લોકો નું આસ્થા નું રામદેવપીર નું મંદિર છે ત્યાં સેકડો લોકો દર્શન કરવા આવે છે ત્યાં છેલા ત્રણ દિવસ થી ભૂગર્ભ ગટર ના પાણી છલકાય છે ત્યાં ભાજપ ના ચૂંટાયેલ સદસ્ય પણ અવાર નવાર એ મંદિર પાસે થી રવાપર રોડ પર નીકળે છે પણ આ ઉભરાતી ગટરના પાણી તેમને નરી આંખે દેખાતા નો હોય તેમ લાગે છે
આજ લોકો મંદિરે દર્શન કરવા પણ જ્ય સકતા નથી આં ભૂગર્ભ ગટર ઉભરાઈ ને રોડ રસ્તા ઉપર ગંદા પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો તો ખરા પણ વેપાર કરતા વેપારી પણ પરેશાન છે આં ઉભરાતી ગટરના પાણી મોરબી શહેર ભાજપ ના કાર્યલય પાસે રેલા સ્વરૂપે પહોંચી ગયા છે હું ભાજપ શાસિત નગરપાલિકા ને પૂછવા માંગુ છું કે સુ આં ભૂગર્ભ ગટર આર.એન બી.માં આવે છે જે નગરપાલિકા માં આવે છે તે સત્વરે જણાવે. મોરબી નગરપાલિકા આં ઉભરતા ભૂગર્ભ ગટર ના પાણી માટે તાત્કાલિક અસરથી સાફ સફાઇ કરાવે લોકો ને પડતી મુશ્કેલી દૂર કરીને પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માટે આગળ આવે તેવી લોકો ની લાગણી અને માંગી છે તો પ્રજા લક્ષી કામગીરી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે લોકો કહે છે ભાજપ શાસિત નગર પાલિકામાં લોકો ને પડતી મુશ્કેલી દૂર કરવા માં હાલ પદાધિકારી સાવ નિષ્ફળ ગયેલ છે ગમે ત્યારે કોય પણ રોડ રસ્તા કે ભૂગર્ભ ગટર માટે કહી દે છે કે આ અમારા માં નથી આવતું આં તો આર એન બી માં આવે છે તેમ કહી કામ ના કરવા નું બહાનું બનાવી લે છે.
વાહ રે વાહ ભાજપ શાસિત નગરપાલિકા મંદિર માં જતાં લોકો ને ઉભરાતી ગટરના પાણી માં થય ને જવા નું ? આ ગટર ઉભરાઈ રહી છે તે તાત્કાલિક અસરથી કામગીરી કરી લોકો ને સુવિઘા આપો તેવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી રજૂઆત કરી પ્રેસ યાદી જણાવે છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...