મતદાનના દિવસે શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે
વધુ જુઓ
ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા
ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા પછી ટુકી બિમારીમાં રામ ચરણ પામ્યા.
જનજન ને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ આશ્રમમાં શોકનો માહોલ અવલ મંજીલ ની યાત્રા માટે સેવક મંડળ દ્વારા બપોરે 1:30 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો.
ટંકારા કોઠારીયા રોડ ઉપર સિતરામાતાની ધાર ના રસ્તે આવેલા...
મોરબી: પાવડીયારી કેનાલ પાસે આવેલ કારખાનામાં ગળેફાંસો ખાઈ વૃદ્ધનો આપઘાત
મોરબી: મોરબીમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સીયારામ સીરામીક કારખાના લેબર ક્વાટરમા ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉવ.૫૭ રહે. સીયારામ સીરામીક કારખાના લેબર ક્વાટરમા પાવડીયારી કેનાલ તા.જી.મોરબી વાળા તા.૧૭/૦૫ /૨૯૨૪ ના રોજ કોઇ પણ સમયે કોઇ કારણસર દોરડા વડે ગળે ફાંસો ખાઇ લેતા...
મોરબીમાં યુવકને ફોન પર આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી
મોરબી: મોરબીમાં યુવકને ફોન ઉપર ટાંટીયા ભાંગી નાખી માર મારવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં પાર્શ્વ હાઇસ્ટસ ફ્લેટ નં -૨૦૧ શક્તિપ્લોટ શેરી નં -૧૧ માં રહેતા રૂચીરભાઈ અનીલકુમાર કારીયા (ઉ.વ.૩૭) એ આરોપી મોબાઇલ નંબર -૯૬૩૮૯૬૨૯૪૫ ના ધારક સંજય ચૌહાણ...