એ આઇ સી.સી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ
જેમાં વર્તમાન રાજકીય પરીસ્થિતિ અને પડકાર ના સંદર્ભ માં તેમજ આવનાર વિધાનસભા ની ચૂંટણી ની પૂર્વ તૈયારી અને સંગઠન ને મજબૂત બનવા માટે મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ ના અધ્યક્ષ સાથે ને તાલીમ શિબિર નું આયોજન કરેલ તેમાં સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી શ્રી રામકૃષ્ણ ઓઝા તેમજ ધારાસભ્ય. લલિતભાઈ કગથરા મોહમ્મદ જાવેદ પીરઝાદા અને લોકસભા પ્રભારી હીરાભાઈ જોટવા મોરબી પ્રભારી .અશોકભાઈ ડાંગર.દિનેશભાઈ પરમાર, જસવંત સિંહ ભટી અને તાલીમ ટ્રેનર વગરે ઉપસ્થિતિ રહી ચૂંટણીલક્ષી તાલીમ આપી અને સરકાર ની નિષ્ફળતા અને પ્રજા ને પરેશાન કરતી મોઘવારી, બેકારી અને પ્રાથમિક સુવિધા થી વિમુખ પ્રજા બીજેપી શાસન થી પરેશાન છે ત્યારે પ્રજાના પ્રશ્નો ને ઉજાગર કરવા અને લોકોને સાથે રાખી આંદોલન કરવા અને પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માટે તમામ પ્રયત્ન કરવા જણાવેલ. આજ ની તાલીમ શિબિર માં મોરબી જિલ્લા માંથી બહુ મોટી સંખ્યા માં કાર્યકરો, આગેવાનો, હોદેદારો હાજર રહી તાલીમ મેળવેલ,
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...