વુક્ષો એટલે છાયા અને શીતળતા સૌન્દર્ય અને સમૃદ્ધિ સંપતિ અને અને પરિતૃપ્તિ કુદરતી ચક્ર નાં સમતોલપણા માં દરેક જીવ સમુહ એક મહત્વપૂર્ણ કડી છે અને વૃક્ષો આ કડી ને જોડતો પાયો છે
માટે આવો સમજણ થી સર્જીયે એક નંદનવન આઓ સહું સહિયારા પ્રયાસથી વાવીએ વૃક્ષો આવાં ઉમદા હેતુથી ગુજરાત સ્થપના દિન નિમિતે મોરબી માં પર્યાવરણ પરિવાર દ્વારા નીલકંઠ સોસાયટી માં આવેલ નીલકંઠ મહાદેવ ના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્ર્મ તેમજ નવી પેઢી ને વૃક્ષ નું જ્ઞાન તેમજ વૃક્ષ ની આપણા જીવન માં કેટલી મહત્વતા છે. ઉપરાંત પર્યાવરણ નું જતન અને સ્વછતાનો સંદેશ અને દેશપ્રેમ ની શપથ વિધિ નો કાર્યકમોં નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ જલરૂપ રૂપેશભાઈ કડીવાર વિપુલભાઈ , કડ઼ીવાર સાગરભાઈ તથા નીરવભાઈ પીઠડીયા જેનીશ કાનાબાર અને નિલકંઠ રેસીડેન્સી ના બધા રેહવાસીઓ ભાઈ અને બેહનો અને બાળકો અને પ્રકૃતિ પ્રેમી હાજર રહ્યા હતા.વુક્ષો વાવો અને ઉછેરો પર્યાવરણ બચાવો
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...