મોરબી: ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
વધુ જુઓ
મોરબીમાં કેન્સરગ્રસ્ત પતિના મૃત્યુથી પત્ની અને ત્રણ સંતાનો નોંધારા
પતિને બચાવવા પત્નીએ જાત ઘસી નાખી છતાં ચૂડીને ચાંદલો નંદવાયો હોય હવે હતભાગી વિધવા મહિલાને હિંમત તથા આત્મ વિશ્વાસ જગાડવા સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ
મોરબી : કહેવાય છે કે કુદરત તારી કસોટીની પ્રથા સારી નથી, જેની કસોટી કરે છે એની દશા સારી હોતી નથી. આ ઉક્તિ પ્રમાણે મોરબીના એક...
મોરબીમાં શનીવારે ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાશે: મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાશે
મોરબી: મોરબીમાં આગામી તા.૦૪-૦૫-૨૦૨૪ ને શનીવારના રોજ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુ થી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાશે.
મોરબી કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી મોરબીમાં આગામી તા.૦૪-૦૫-૨૦૨૪ ને શનીવારના રોજ બપોરે ૩:૩૦...
મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ બહેનો માટે બ્યુટી પાર્લર-મહેંદીના કોર્સનો શુભારંભ કરાયો
મોરબી: આ મહેંદી પ્રતિયોગિતા કરવાનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દીકરીઓ તથા મહિલાઓને બ્યુટી પાર્લર અને મહેંદીનો કોર્સ કરાવવાનો હતો. ગરીબ ઘરની દીકરીઓ તથા મહિલાઓ પોતાના પગભર થઈ શકે અને પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે તે ઉમદા હેતુસહ આ પ્રતિયોગિતા દ્વારા ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. આ દીકરીઓ તથા મહિલાઓને કોર્સ કરાવવાની...