મોરબી જીલ્લામાં કોરોનાનો કેર યથાવત: આજે કોરોનાના નવા 17 કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 94
વધુ જુઓ
મોરબીમાં મેન્ટનન્સ કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: મોરબી પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં મેન્ટનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે.
મળતી માહિતી મુજબ તારીખ ૦૯-૦૫-૨૦૨૪નાં ગુરુવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે...
વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર કારખાનામા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત
વાંકાનેર: વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર આવેલ સુઝારો સીરામીક લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ સુઝારો સીરામીક કારખાનામા લેબર ક્વાર્ટરમા આવેલી ઓરડીમા રહેતા ભીમાભાઇ ચૌહણ ઉવ.પુખ્ત મૂળ રહે. ચૌહણ ફળિયુ છાપરી જાંબુઆ એમ.પી. વાળા તા. ૦૬/૦૫/૨૦૨૪ ના...
મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ અન્નપૂર્ણા હોટેલ સામે દિનેશભાઇના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર લક્ષ્મિનગર ગામથી બેલા જતા રસ્તા ઉપર અન્નપુર્ણા હોટેલ સામે દિનેશભાઇના ખેતરમાથી શ્રીનાથ સુરેશભાઇ ખોટ ઉવ.૨૬ રહે. ૧૧૮, અમલઝરી, ચિકોડી બેલગાઉ, નેપાહી, કર્ણાટક વાળાની ડિકમ્પોઝ થયેલ...