મોરબી: અનસ્ટોપેબલ વોરીયર -NGO ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ તા.૨૮-૦૩-૨૦૨૩ ને મંગળવાર ના રોજ ૬૩ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.
મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી દારૂ સહિત નું અને વ્યસનના દુષણ ઘર કરી ગયા છે શહેરના અમુક પોસ વિસ્તારોમાં પાનની દુકાનના નામે એક કેબીન બનાવી આપવામાં આવે છે ત્યાં આવરા તત્વો સિગારેટ ..ગાંજો ચલમ અને ક્યારેક દારૂ ના પેક નો પણ નશો કરી લેતા હોય છે ..જો દેશી વિદેશી...
મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા કેટલાક સમય આરામ ફરમાવ્યા બાદ ફરી એકવાર જીએસટીની ટીમે મોરબીમાં આંટા ફેરા શરુ કરી દીધા છે મોરબીમાં આજે ફરી એકવાર જીએસટીની ટીમે અલગ અલગ ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દરોડા આઇકોલેક્સ સિરામિક અને...
૨૮ પશુઓને સાઈનાઇડ પોઇઝનની અસર થતા દોડી જઈ અબોલા જીવોનો જીવ બચાવ્યો
મોરબી: સરકારની ફરતા પશુ દવાખાના - ૧૯૬૨ ની યોજનાથી મોરબી જિલ્લામાં ૨૮ ભેંસોનો જીવ બચી ગયો હતો. જ્યાં આજરોજ તા.૦૭/૦૬/૨૩ ના રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિર પાસે આવેલ વિજયભાઈ ધનજીભાઈ ચાડમીયા અને મનસુખભાઈ દેવજીભાઈ...