એ આઇ સી.સી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ
જેમાં વર્તમાન રાજકીય પરીસ્થિતિ અને પડકાર ના સંદર્ભ માં તેમજ આવનાર વિધાનસભા ની ચૂંટણી ની પૂર્વ તૈયારી અને સંગઠન ને મજબૂત બનવા માટે મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ ના અધ્યક્ષ સાથે ને તાલીમ શિબિર નું આયોજન કરેલ તેમાં સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી શ્રી રામકૃષ્ણ ઓઝા તેમજ ધારાસભ્ય. લલિતભાઈ કગથરા મોહમ્મદ જાવેદ પીરઝાદા અને લોકસભા પ્રભારી હીરાભાઈ જોટવા મોરબી પ્રભારી .અશોકભાઈ ડાંગર.દિનેશભાઈ પરમાર, જસવંત સિંહ ભટી અને તાલીમ ટ્રેનર વગરે ઉપસ્થિતિ રહી ચૂંટણીલક્ષી તાલીમ આપી અને સરકાર ની નિષ્ફળતા અને પ્રજા ને પરેશાન કરતી મોઘવારી, બેકારી અને પ્રાથમિક સુવિધા થી વિમુખ પ્રજા બીજેપી શાસન થી પરેશાન છે ત્યારે પ્રજાના પ્રશ્નો ને ઉજાગર કરવા અને લોકોને સાથે રાખી આંદોલન કરવા અને પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માટે તમામ પ્રયત્ન કરવા જણાવેલ. આજ ની તાલીમ શિબિર માં મોરબી જિલ્લા માંથી બહુ મોટી સંખ્યા માં કાર્યકરો, આગેવાનો, હોદેદારો હાજર રહી તાલીમ મેળવેલ,
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...