જીલ્લા પંચાયત હસ્તકની સોઓરડી વિસ્તારમાં આવેલ અબૅન હેલ્થ સેન્ટર ખાતે કોરોના કાળ દરમ્યાન થી લઈને આજ સુધી સતત સેવા મા કાયૅરત તેમજ નગરપાલિકાના વોડૅનં 4 માં સો ઓરડી વરીયા નગર ચામુંડા નગર ગાંધી સોસાયટી માળીયા વનાળીયા તેમજ આસપાસના સ્થાનિકો મધ્યવર્ગીયના લોકોને નિષ્ટપૂર્વક ફરજ બજાવતા અને કોરોના દરમિયાન રાત દિવસ મહેનત કરી હતી તેને જોઇ કામગીરી ની કદર કરી નિષ્ઠા પુવૅક બજાવેલ તેને ધ્યાને લઈ ને આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયત હસ્તકની અબૅન હેલ્થ સેન્ટર ના સ્ટાફ ડોક્ટર નર્સ તમામ કમૅચારીઓ ના સન્માનિત કરવામાં આવ્યા હતા
સન્માન કરનાર મોરબી નગરપાલિકા વોડૅ નં ચાર ના કાઉન્સિલર ગીરીરાજસિહ ઝાલા મનસુખભાઈ બરાસરા જશવંતીબેન શિરોહીયા મનીષાબેન સોલંકી અને પુવૅ કાઉન્સિલરસુરેશભાઈ શિરોહીયા સખનપરા પબ્લીક સીટી વાળા દિનેશભાઈ સખનપરા મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી પરીવાર દ્વારા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...