મોરબી: કાંતિભાઇ અમૃતિયા દ્વારા સેવાકર્યો કરવામાં આવી રહ્ય છે. ત્યારે ઈન્ડિયા દ્વારા તેમના આ સેવાકાર્યને બિરદાવવા માટે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા કાંતિભાઇ અમૃતિયાને (ત્રણ) એવોર્ડસ આપવામાં આવ્યા છે.
ત્યારે પ્રથમ એવોર્ડ 75000 કિલો સુખડી 1 મહિનામાં બનાવવી અને ગાયોને વિતરણ કરવું. દ્વિતીય એવોર્ડ 756 કોરોનામાં દિવંગતના મોક્ષર્થે શ્રીમદ્દ ભાગવત કથા બેસાડી એન્ડ પૂજન કરવું. તૃતીય એવોર્ડ કથાના પટાંગણમાં એક દિવાસમ 720 બોટલ બ્લડ ડોનેશન એકત્ર કરવું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...