“ગૌમાતા સોટ સર્કિટ નો ભોગ બનતા ગામ ના સરપંચ મહેશભાઈ લીખીયાએ તાત્કાલિક ફેન્સીંગ કામ કરાવી પણ તંત્રની બેદરકારી સામે વીરપર ગ્રામજનોમાં રોસમાં”
મોરબી શહેર જિલ્લામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા પાવર ચોરી અટકાવવા માટે ભારે દોડધામ કરી લોકોને દંડ ફટકારી રહી છે પરંતુ પોતાની ફરજમાં બેદરકારી કે નિષ્ક્રિયતા પશુ પંખી કે માનવનો જીવ માટે જોખમી બને છતાં તંત્ર વાહકોના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે અવારનવાર પશુ પંખીઓ સહિત માનવો માટે જોખમી એવા પીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર ખુલ્લા હોવાના કારણે સ્થાનિક લોકો અને પશુઓને જીવના જોખમ નો સતત ભય રહ્યો છે ત્યારે વીરપર ગામના સામાજિક અગ્રણી અને પત્રકાર ધવલભાઇ ત્રિવેદીએ ગૌ માતા શોર્ટ સર્કિટ થતા તત્કાલ લાગતા વળગતાને જાણ કરી સાર સંભાળ સાથે અને તંત્રની નિષ્ક્રિયતા સામે રોશની લાગણી જન્મી છે અતિ ગંભીર ઇજાઘસ શોર્ટ સર્કિટથી ગૌ માતાની સારવાર ના ખબર અંતર ડોક્ટરને પૂછતા ફરજ પરના ડોક્ટરે ધવલભાઈ ને જણાવ્યું હતું કે બચવાના ચાન્સ ઓછા છે પરંતુ ભગવાનની જેવી કૃપા સારવાર ચાલુ છે ત્યારે 33 કરોડ દેવી દેવતાઓ વસે છે એ ગૌ માતા પીજીવીસીએલ ની બેદરકારી નિષ્ક્રિયતા ના કારણે હાલ છે વિરપર ના સામાજિક અગ્રણી અને પત્રકાર ધવલભાઇ ત્રિવેદી ના ઘરે લગ્ન પ્રસંગ હોય છતાં પણ પશુ પક્ષી માનવ સેવામાં તત્પર રહે છે ત્યારે આ સમાચાર સાંભળતા જ તત્કાલ દોડી લાગતા વળગતાઓને જાણ અને તંત્રને સજા કરી બહુ માતાની સાર સંભાળ તત્કાલ કરાવી હતી પરંતુ તંત્રની બેદરકારી ના કારણે વીરપર ગામે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આ અંગે પીજીવીસીએલ તંત્ર બાળકોએ તત્કાલ આવા ખુલ્લા જોખમી જીવતા વાયરો ના ટ્રાન્સફોર્મર ને બદલાવાની અથવા તો શોર્ટ સર્કિટ ના થાય તેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા કક્ષાના અધિકારીઓએ પશુ-પક્ષી માનવ લક્ષી કાર્યમાં નિષ્ફળ રહ્યા હોય તેમ વીરપર ગ્રામ્ય વિસ્તારની પ્રજા મહેસુસ કરી રહી છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...