ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે એકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ
વધુ જુઓ
ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા
કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થઈ સૌના મંગલની કામના કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતી ઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિ વર્ષ હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ધામમાં થતા અનેકવિધ ધાર્મિક આયોજન અન્વયે આ વર્ષે...
મોરબીના વિજયનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકર પ્રા. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય અપાઈ
મોરબી: આજ રોજ મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી.
તેમજ વિદાય સમયે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષિકાબહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તથા આચર્ય ભરતભાઇ બી. લોહિયાની આંખમાંથી પણ આસુ સરી પડ્યા હતા. જ્યારે શાળામાથી...
મોરબી જિલ્લાના 889 મતદાન મથકોએ 28 એપ્રિલે ‘Know Your Polling Station’ કેમ્પેઈનનું આયોજન
બી. એલ. ઓ. મતદાન મથક વિશે માહિતી પૂરી પાડશે; મતદાન મથકોએ સાફ સફાઈ અને રંગ રોગાન હાથ ધરાશે
મોરબી: મતદારોને મતદાન મથકોએ સુગમતા રહે અને મતદાન મથક ને અગાઉથી જાણી અનુભવ કરે તે માટે ચૂંટણી પંચના માર્ગદર્શન અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી ૨૮ એપ્રિલે જિલ્લાના ૮૮૯ મતદાન મથકો પર...