મતગણતરીના દિવસે મોરબીના ઘૂંટુ રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
વધુ જુઓ
હળવદ મોરબી ચોકડી રોડ પરથી ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ દારૂ-બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: હળવદ મોરબી ચોકડી રોડ ઉપરથી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૦૭ કિ.રૂ.૨,૫૨,૨૮૦/- તથા બીયરના ટીન કુલ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૭,૮૮,૫૮૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટ્રક ટ્રેઇલરમાં...
મોરબી જિલ્લામાં ITI ખાતે પ્રવેશ વર્ષ–2024 માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ
ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન ફોર્મ ૧૩ જૂન સુધી ભરી શકશે
ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ - ૨૦૨૪ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન...
મોરબી જલારામ મંદિર દ્વારા 15 બિનવારસી મૃતદેહો સહિત કુલ 248 દીવંગતોના અસ્થિ વિસર્જન કરાયા
મોરબી: મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યું.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ...