મહેન્દ્ર નગર રામધન આશ્રમ ખાતે રામનવમી ની ઉજવણી કરવામાં આવી

મોરબી: રામનવમી ની દેશ ભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મોરબી ખાતે પણ રામનવમી નિમિત્તે ઠેરઠેર શોભાયાત્રા અને મહાઆરતી નાં આયોજન કરવામાં આવ્યા હતા

ત્યારે મોરબી નાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમમાં રામનવમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.આરતી,ધૂન,ફરાળ રાખવામાં આવ્યો હતો.રામના વધામણાં કરવામાં આવ્યા હતા.ભગવાન શ્રીરામની મહાઆરતી કરવામાં આવી હતી.તેમજ ધૂન અને ફરાળની વ્યવસ્થા પણ કરાઈ હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img