ઉધોગ નગરી મોરબી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી, અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર તથા સ્વાવલંબન ભારત વિષય પર સેમિનાર નુ હોટેલ ધ ફનઁ રેસીડન્ટ મા આયોજન કરવામા આવેલ
મોરબી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી,અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર તથા સ્વાવલંબન ભારત વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.જેમા મોરબી સિરામિક એશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા,હરેશભાઇ બોપલીયા,અફસર બીટીયા સ્કીલઅપના રાજેશભાઈ ગાંધી,લઘુઉદ્યોગ ભારતીના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા, ટાટા ટ્રસ્ટના મેડમ રમા ગુપ્તા,અમૃતભાઈ ગઢીયા,સ્વાવલંબન ભારતના સૌરાષ્ટ્રના સમન્વયક નવીનભાઈ વસા,લઘુ ઉદ્યોગ ભારતીના ભીમજીભાઈ ભાલોડીયા તથા દેવેન્દ્ર કલોલા ઉપસ્થિત રહ્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...