Friday, March 29, 2024

મોરબી: એસીડ પી જતા મહિલાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના નવલખી રોડ પર યમુનાનગરમા રહેતી મહિલાનું એસીડ પી જતા મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર યમુનાનગરમા રહેતા પુજાબેન મિતુલભાઈ બારોટ (ઉ.વ.૩૦) ગત તા.૦૬-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઈ કારણોસર પોતાના ઘરે એસીડ પી જતા સારવારમાં લાવેલ સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર