મોરબી માં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત એક સરાહનીય સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે
વધું જાણવા મળતી વિગતો મુજબ “વિશ્વ ચકલી દિવસ ”તા.20/ 3/ 2022 નાં રોજ “ચકલીઓ નો માળો બનાવીએ ” અને “ચકલી ને બચાવવા હું શું કરી શકું ?” એ સ્પર્ધા માં આપનાં વિચાર નો વિડીયો બનાવી મોકલી આપો.આવો આપણે ચકલી નાં માળા બનાવીએ, ચકલીઓ ને અગાસી કે બાલ્કની કે ફળીયા માં પાણી નાં કુંડા થોડો ખોરાક (ચણ) બાજરો ચોખા ની કણકી, રોટલી નાં નાનાં ટુકડાઓ ભાત વગેરે અચુક મુકીએ .ઘર આંગણા માં જગ્યા હોયતો જરૂર વૃક્ષારોપણ કરીએ. નાનપણ થી જ કુદરત પ્રત્યે લગાવ રોપીએ.
આપનો ચકલીઓ નો માળો બનાવી ચકલીઓ ને બચાવ માટે હું શું કરી શકું? વિડીયો તા. 20 /3 /2022 રાત્રે ,9=00 સુધી માં નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર પર મોકલી આપો.
98249 12230 / 87801 27202/97279 86386
એલ.એમ.ભટ્ટ- દિપેનભાઈ ભટ્ટ
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર
ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...