રવિવારે રંગપર ગામે સંત વેલનાથ બાપુની મઢુલીના લાભાર્થે રામામંડળ યોજાશે
વધુ જુઓ
મોરબીના રંગપર ગામે આવેલ એક્યુટ સિરામિક ફેક્ટરીમાં મીની વાવાઝોડાથી ભારે નુકસાન
મોરબી: ગઈ કાલ સાંજના મોરબીના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે આંધિ ઉઠી હતી અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો જેના કારણે મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ એક્યુરેટ સિરામિક ફેક્ટરીના પતરાના સેડ ઉડી ગયા હતા જેથી કારખાનામાં ભારે નુકસાન થયું હતું.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ મેં...
મોરબી જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો સહીત દીવંગતોના અસ્થિઓનુ સામુહિક અસ્થિ વિસર્જન કરાશે
અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ શહેરના વિદ્યુત સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમા પધરાવવા અનુરોધ
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન...
ખેવારીયાથી નારણકા વચ્ચેનો જોખમી રસ્તો: અકસ્માતનો ભય
મોરબી તાલુકાના ખેવારીયા અને નારણકા ગામના રસ્તો જોખમી બન્યો છે. એટલું જ નહિં ખેત તળવાડાને લઈને પણ અકસ્માત સર્જાઈ તેવો ભય સેવાઈ રહ્યો છે જોકે નારણકા ગ્રામ પંચાયતના સરપંચે રજૂઆત પણ કરેલ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નહિ આવતા આવનાર દિવસોમાં અકસ્માતના બનાવો સામે આવે તેવી ભીતી સેવાઈ રહી...