Monday, April 20, 2026

શકતશનાળાના સેવાભાવી એ કુળદેવીના પ્રાગટ્ય પર્વ પર બાળકોને નોટબુક-પેન નું વિતરણ કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના શકતશનાળાના રહેવાસીએ પોતાના કુળદેવીના પ્રાગટ્ય ના દિવસે શકતશનાળાની સ્કુલમાં બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કર્યું હતું.

આઈ ભક્તો માં ની જન્મજયંતી નિમિત્તે હોમ હવન પુજા અર્ચના કરતાં હોય છે ત્યારે મોરબીના શકતશનાળા ગામના રહેવાસી હસમુખભાઈ રબારીએ તેમના કુળદેવી રાજબાઈમાંના પ્રાગટ્ય દિવસ નિમિતે શકતશનાળાની સ્કુલમાં ધોરણ-૧માં અભ્યાસ કરતા ટોટલ ૪૨ બાળકોને નોટબુક અને પેન નું વિતરણ કર્યુ.

વધુ જુઓ

તાજા સમાચાર