Sunday, May 19, 2024

સંત કબીર વાટીકા સોસાયટી ખાતે જુનાગઢ નું પ્રખ્યાત રામામંડળ નું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી વાવડી રોડ પર આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમાં વટેશ્વર મહાદેવ મંદિર ના લાભાર્થે તારીખ 12/03/2022 શનિવારે રામામંડળ રમાશે

મોરબીના નાની વાવડી રોડ સમજુબા વિદ્યાલય પાછળ આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમા તારીખ 12/03/2022 શનિવારના રોજ રામદે ગૌશાળા મંડળ લુશાળા તાલુકો વંથલી જિલ્લો જુનાગઢના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરેલ છે. સાંજે 5 વાગ્યે કબીર આશ્રમ વાવડી રોડ થી શોભાયાત્રા/સામૈયા નીકળશે તથા રામાપીર ના પાઠ રાત્રે 9 વાગ્યે વટેશ્વર મહાદેવ મંદિરે રાખવામાં આવેલ છે તેથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ તકનો લાભ લેવા બહાદુરભાઈ ડાંગર તથા વાટીકા સોસાયટી મિત્ર મંડળ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે 9879293247 પર સંપર્ક કરવો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર