મોરબીના જાંબુડીયા રોડ પર સંગીતાબેન બાબુભાઇ નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પતિ બાબુભાઇએ 108ને જાણ કરતા મહેન્દ્રનગર ચોકડીના ઇએમટી રવીનાબેન અને પાઇલોટ હનીફભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા
અને સંગીતાબેનની સ્થિતિ બગડતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવાનું નક્કી કરી ઇએમટી રવીનાબેને મહિલાની પ્રસુતિ કરાવી હતી.બાળક અને મહિલાની તબિયત સ્થિર હતી જોકે સાવધાની માટે માતા અને નવજાત શિશુને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...