મોરબી : ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન સવા મહિનાથી ગુમ ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતો અને ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગુમ થઈ ગયેલ છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા અશોકભાઈ મનજીભાઈ વામજા જાતે પટેલ એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમનો દીકરો રવિ અશોકભાઈ વામજા ( ઉ.36 ) રહે , લજાઈ વાળો ગુમ થઈ ગયો હોવા અંગેની ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેમનો દીકરો ટાઈલ્સ માર્કેટિંગનો ધંધો કરતો હતો અને ગત તા .06/05/2022 ના રોજ પોતાના ઘરેથી ટાઈલ્સના માર્કેટિંગ જાઉં છું તેવું કહીને નીકળ્યો હતો અને ત્યાર બાદ હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી રવિ વામજા ગુમ થયો હોવા અંગેની તેના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધી યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...