દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ દ્વારા ઔષધિય રોપાનું નજીવાદરે વિતરણ ની શરૂઆત થઈ છે જેમા દુર્લભ તથા લુપ્ત થતી ઔષધી અને નક્ષત્ર વન રાશી વન ગ્રહ વન ના વિવિધ પ્રકારના રોપ ઉપલબ્ધ હશે
પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ દ્વારા તા. ૦૪-૦૭-૨૨ ના રોજ સવારે ૯ થી બપોરે ૧ અને સાંજે ૫ થી ૭ કલાક સુધી પરિશ્રમ ઔષધિ વન, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પટેલ એસ્ટેટ સામે, અજંતા કલોક પાસે, મોરબી રાજકોટ હાઈવે ખાતે વૃક્ષોનો સ્ટોક હશે ત્યાં સુધી વિતરણ કરવામાં આવશે વધુ માહિતી મોબાઈલ નંબર 98791 27054 પર સંપર્ક કરવા જણાવ્યું છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...