મોરબી: એકસમાન વીજદર મામલે ખેડૂતોના ધરણા

મોરબી : મોરબીમાં આવતીકાલે સોમવારે એક સમાન વીજદર મામલે જિલ્લા કલેકટર કચેરીએ કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ધરણા કરી આવેદનપત્ર આપશે.

ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ દ્વારા વિજ દર અને વિજ મીટર મરજિયાત ખેતી વાડીમા ના મુદ્દે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર તા,04/07/2022 ના તમામ જીલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતો કાર્યક્રમ આપશે. ખેતીવાડીમા બે પ્રકારથી વિજળી આપવામા આવે છે. એક મીટર આધારિત બીજી હોસ પાવર આધારિત. તે મીટરના વિજ બીલ ખેડૂતોને પરવડે તેમ નથી. એટલે એક સમાન વિજ દર હોવા જોઈએ એ માંગ અને બીજા ખેડૂતો પ્રશ્નોને લઈ આવતીકાલે સોમવારે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ધરણા કરી આવેદનપત્ર આપશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img