મોરબી : આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા 09 જુલાઈ ના રોજ વિશ્વ પ્રસિધ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા નુ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે રથયાત્રા બપોરે 3 વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થયને ગાંધીચોક થી ઉમીયા સર્કલ થયને રવાપર ચોકડી પહોંચશે.રથયાત્રા મા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રા ની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થયને નગર ભ્રમણ પર નિકળશે જ્યાં ભક્તજનો દ્વારા ભગવાનજી નુ રથ ખેંચવામાં આવશે. રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રો મા ઉલ્લેખીત છે.આ અનેરા અવસર પર વડોદરા, જામનગર, રાજકોટ ના સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેન થી ભક્ત વિશેષ ઉપસ્થિત રહેશે.રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે ભોજન મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી છે. જગન્નાથ રથયાત્રા દર્શન તથા મહાપ્રસાદ નુ લાભલેવા મોરબી ના સમગ્ર ભક્તજનો ને આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા આમંત્રણ આપવામા આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...